Post a comment
તા.૧-૪-૨૦૦૮ની સાંજે ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે યોજાયેલ, રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યના પ્રખર અભ્યાસી, અનુવાદક અને કવિ, તેમજ યુનિ. ઑફ લંડનની સ્કૂલ ઑફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડિઝમાં બંગાળી ભાષા-સાહિત્યવિભાગના વરિષ્ઠ અધ્યાપક ડૉ.વિલિયમ રેડિચીનું `Poetry in Britain Today' વિશે વ્યાખ્યાન
|